મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ.... - At This Time

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ….


તારીખ 30.10 રોજ મોરબી બ્રિજ દુર્ઘટના મૃત્યુ પામેલા સદગતને
શ્રધ્ધાંજલિ આપવામાં આવી હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે આમ આદમી પાર્ટી તેમજ ઇલોલ ગામનાં નાગરિકોને હાજર રહ્યા

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગતને ભાવભીની શ્રદ્ધાંજલિ.... 27-હિંમતનગર વિધાનસભાના ઉમેદવાર *નિર્મલસિંહ પરમાર* અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ ઇલોલ ખાતે આપવામાં આવી.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.