જય સોમનાથ, જય ક્ષાત્રધર્મ, આજ રોજ તારીખ 31 10, - At This Time

જય સોમનાથ, જય ક્ષાત્રધર્મ, આજ રોજ તારીખ 31 10,


જય સોમનાથ, જય ક્ષાત્રધર્મ, આજ રોજ તારીખ 31 10 2022 ને સોમવારે સાંજે 7:00 વાગે ક્ષત્રિય એકતા સંગઠન, ગુજરાત તથા જસીબા સેવા ટ્રસ્ટ ના સંસ્થાપક નરેન્દ્રસિંહ પરમાર ની આગેવાની હેઠળ તમામ હોદ્દેદારો તથા કાર્યકરો સાથે મળીને મોરબી "ઝુલતા પુલ" ખાતે બનેલી ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ મળે તે હેતુથી ગાંભોઈ , મેટ્રો પોલીસ, સેફ્રોન વિલા ખાતે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી‌. ઓમ શાંતિ.

અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.