બગોદરા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના દિવસે કસ્તુરબા બાલિકા વિધાલય મંગલ મંદિર માનવસેવા ખાતે જમવાની સેવા આપી - At This Time

બગોદરા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિના દિવસે કસ્તુરબા બાલિકા વિધાલય મંગલ મંદિર માનવસેવા ખાતે જમવાની સેવા આપી


બાવળા તાલુકાના બગોદરાના સ્વ. દિગ્વિજયસિંહ ભાવસિંહ ચૌહાણ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના ભાઈ રામદેવસિંહ ભાવસિંહ ચૌહાણ તથા ચૌહાણ પરિવાર દ્વારા બગોદરા ગામમાં આવેલ શિવમ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને બિસ્કીટ તથા ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું અને બગોદરા માં. આવેલ કસ્તુરબા ગાંધીબાલિકાવિદ્યાલય માં વિદ્યાર્થિનીઓને જમાડવામાં આવી તથા બગોદરા માં આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવાર ખાતે જમવાની સેવા આપી
ભાઈને યાદ કરીને તેમના આત્માને શાન્તિ આપે

રીપોર્ટ : મૂકેશ ઘલાવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.