પાલનપુરમાં બ્રાન્ચ શાળા નંબર ૪ માં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને‌ ખમણ અને કડી નો નાસ્તો આપવામાં - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m3neylas7rvtim5g/" left="-10"]

પાલનપુરમાં બ્રાન્ચ શાળા નંબર ૪ માં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને‌ ખમણ અને કડી નો નાસ્તો આપવામાં


પાલનપુરમાં બ્રાન્ચ શાળા નંબર ૪ માં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ ને‌ ખમણ અને કડી નો નાસ્તો આપવામાં

તારીખ ૨.૩.૨૦૨૩ રોજ પાલનપુરમાં ફાંસીયા ટેકરા પર આવેલી બ્રાન્ચ શાળા નંબર ૪ માં બપોર સ્વ રિશી ગોપાલ ભાઈ ચંદાની સ્વામી લીલાશાહ મસાલા વાળા ની યાદમાં જીવ દયા ફાઉન્ડેશન દ્વારા ૧ થી ૮ ધોરણ ભણતા ૩૫૦ વિદ્યાર્થીઓ. ખમણ અને કડી નો નાસ્તો આપવામાં આવ્યો જેમાં જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી. પરાગભાઈ સ્વામી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. ચંદનભાઈ. દિનેશભાઈ શર્મા. ભરતભાઈ બાયડ. મહેશભાઈ ઠક્કર. સેવા આપી.જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી શાળાના આચાર્યશ્રી ડો અશ્વિનકુમાર. જે .પ્રજાપતિ..હર્ષિદાબેન રાવલ. અલકાબેન મંડોરા. સોનલબેન પટેલ. દક્ષાબેન વણકર. હંસાબેન જોશી. વર્ષાબેન હર્ષિદાબેન રાવલ . વર્ષાબેન ગરોડ શ્રી મેહુલભાઈ મોઢ .શ્રી દશરથભાઈ તબિયાર. અને.મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]