સાયલામાં વીજ સમસ્યા ને લીધે ગ્રામજનો તથા વેપારી મંડળ દ્વારા મામલતદાર તથા વીજ કચેરીમાં આવેદન આપ્યું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lvdpadiuultfy5e3/" left="-10"]

સાયલામાં વીજ સમસ્યા ને લીધે ગ્રામજનો તથા વેપારી મંડળ દ્વારા મામલતદાર તથા વીજ કચેરીમાં આવેદન આપ્યું .


સાયલા શહેર તથા ગામડાઓમાં અવાર નવાર લાઈટ કાપ અને લાઈટ બંધ હોવાના પ્રશ્નો બની રહ્યા છે ત્યારે સાયલાના ગ્રામ પંચાયત સરપંચ સહીત ગ્રામજનો તથા વેપારી મંડળ દ્વારા સાયલા મામલતદાર ને તથા જી ઈ બી કચેરી ખાતે અધિકારીને આવેદન આપવામાં આવ્યું . ઉગ્ર રજુઆત કરતા ગ્રામજનોએ જણાવ્યું કે વીજળી ની સમસ્યાનું નિરાકરણ ટુક સમય મા નહી કરવામાં આવે તો સાયલાના તમામ ગ્રામજનો ને આદોલન કરવાની ફરજ પડશે . તેના જવાબદાર સાયલા જી ઈ બી કચેરી રહેશે .

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર .
સાયલા , જી , સુરેન્દ્રનગર
મૉ : 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]