અમદાવાદ મણીનગર ખાતે તા ૨૫ ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલ ની સંપુર્ણ સુરક્ષા બંદોબસ્ત બાબતે બેઠક યોજાઈ. - At This Time

અમદાવાદ મણીનગર ખાતે તા ૨૫ ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર સુધી કાંકરીયા કાર્નિવલ ની સંપુર્ણ સુરક્ષા બંદોબસ્ત બાબતે બેઠક યોજાઈ.


આજે કાંકરીયા કાર્નિવલ ની સૌથી મહત્વની જરૂરી બેઠક યોજાઈ, મણીનગર કાંકરીયા કાર્નિવલ મા મુખ્ય ભૂમિકા અને ફરજ પોલીસ ની હોય છે,

કાંકરીયા કાર્નિવલચેરમેન શ્રી રીક્રીએશન રાજુભાઈ દવે, ભારતીય જનતા પાર્ટી ના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, ડે.ચેરમેન રીક્રીએશન શ્રીમતિ મેનાબેન પટણી ની સૂચક ઉપસ્તિતિ મા જોઈન્ટ પોલીસ કમિશ્નર અજય ચોધરી,બરંડાજી સાથે તા ૨૫ ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર સુધી સંપુર્ણ બંદોબસ્ત બાબતે ચર્ચા કરી અને સુંદર સુવિધા સાથે “ કાંકરીયા કાર્નિવલ “ પરિપૂર્ણ થાય તે માટે જરૂરી પરામર્શ કરી મહત્વ ના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.