જસદણનાકાળાસર ગામે "હર ઘર તિરંગા" અંતર્ગત વિશાળ સંખ્યામાં ગ્રામજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ktxcujxuysonpcv3/" left="-10"]

જસદણનાકાળાસર ગામે “હર ઘર તિરંગા” અંતર્ગત વિશાળ સંખ્યામાં ગ્રામજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.


જસદણનાકાળાસર ગામે "હર ઘર તિરંગા" અંતર્ગત વિશાળ સંખ્યામાં ગ્રામજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે ગામના રહીશ એવા શ્રી દેશ માટે શહીદ થયેલ સામંતભાઈ સોલંકી ને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.ગ્રામજનો દ્વારા કાળાસર કુમાર પ્રાથમિક શાળાએથી સમગ્ર ગામમાં રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું સાથે સાથે રેલીમાં સામેલ જસદણ તાલુકાના ધારાસભ્ય શ્રી એ પણ ભાગ લીધો હતો આ સાથે ગ્રામજનો દ્વારા રેલીના અંતે વિશાલભાઈ તથા કલ્પેશભાઈ દ્વારા રેલીના અંતે રેલીમાં ભાગ લેનાર દરેક યુવાનોનો શરબત-પાણી ની સેવા આપી હતી.અને રેલી દરમિયાન ડી.જે.ના તાલ સાથે દેશભક્તિના ગીતો અને જય જવાન જય કિસાન ના નારા સાથે સમગ્ર ગામ માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ભરત ભડણિયા ૯૯૦૪૩૫૫૭૫૩


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]