સિહોર માં જેટલા સખી મંડળો ચાલતા હોય તે તમામ મંડળના બહેનો તેમજ સંસ્થા સાથે જોડાયેલા બહેનો ને ફિ મા વાટો બનાવવાનું શીખવા માટેનો સેમીનાર યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/khcaivvov1mwyiga/" left="-10"]

સિહોર માં જેટલા સખી મંડળો ચાલતા હોય તે તમામ મંડળના બહેનો તેમજ સંસ્થા સાથે જોડાયેલા બહેનો ને ફિ મા વાટો બનાવવાનું શીખવા માટેનો સેમીનાર યોજાયો


આજે તા.4.7.2022 ને સોમવારે બપોરે 2,થી,5 નિશા મહિલા મંડળ ઘાંઘળી રોડ મહાગૌતમેશ્વર નગર શેરી નંબર 6 બોમ્બે કોલોની ગીતાબેન આહિર ના ઘરે રાખેલ છે તો તમામ બહેનોએ લાભ લેવા પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે વધુ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવો મો 9909083312. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]