ધંધુકાના તગડી ગામે મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મનોરથ યોજાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kdzh4qevepdhx0ga/" left="-10"]

ધંધુકાના તગડી ગામે મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મનોરથ યોજાશે.


ધંધુકાના તગડી ગામે મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મનોરથ યોજાશે.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના તગડી ગામે મહાપ્રભુજી ની બેઠક ખાતે ૫.પા. 108 શિશિરકુમાર મહારાજની આજ્ઞાથી અન્નકુટ મનોરથ કારતક વદ 9ને તા.18/11/2022ને શુક્રવારના રોજ યોજાશે. જેમા ગોરધન પુજા 9:00 વાગ્યે તેમજ અન્કુટ મનોરથ 12:30 પુ.પા ગુરૂદેવની નિશ્રામાં ઉજવાશે. જેમા દરેક વૈષ્ણવને પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે અન્નકૂટ મનોરથ દર વખતે કારતક સુદ 9 (નવમીના) હોય છે જે ગ્રહણ ના કારણે કારતક સુદ 9 ( નવમી) ના રોજ યોજાશે આમ તગડી ગામે મહાપ્રભુજીની બેઠક ખાતે અન્નકૂટ મનોરથ તારીખ 18/ 11/ 2022 ને શુક્રવારના રોજ યોજાશે. તગડી બેઠકના ટ્રસ્ટી યોગીરાજસિંહ ચુડાસમા એ જણાવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]