જસદણ ન્યાય મંદિર માં મોરબીના મચ્છુ નદી ઉપર આવેલ જુલતા પુલ થયેલ જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી - At This Time

જસદણ ન્યાય મંદિર માં મોરબીના મચ્છુ નદી ઉપર આવેલ જુલતા પુલ થયેલ જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી


જસદણ ન્યાય મંદિર માં મોરબીના મચ્છુ નદી ઉપર આવેલ જુલતા પુલ થયેલ જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

આજરોજ જસદણ સિનિયર સિવીલ કોર્ટ ખાતે જજ સાહેબશ્રીઓ અને જસદણ બાર એસોસિએશનના વકીલશ્રીઓ તેમજ જસદણ કોર્ટના કર્મચારીઓએ મોરબીના મચ્છુ નદી ઉપર આવેલ જુલતા પુલ તૂટવાથી જે કરૂનાતિકા થઈ અને જીવલેણ દુર્ઘટનાથી સ્વર્ગસ્થ થયેલ માટે બે મિનિટ મૌન પાળી તેઓના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને જે લોકો સારવાર લઈ રહ્યા છે તેઓ ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરવામાં આવેલ.

રિપોર્ટિંગ બાય :- એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.