દિવાળી નવા વર્ષ નિમિત્તે, જસદણ ના વંચિત પરિવારો ને મીઠાઈ-ફરસાણ વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું - At This Time

દિવાળી નવા વર્ષ નિમિત્તે, જસદણ ના વંચિત પરિવારો ને મીઠાઈ-ફરસાણ વિતરણ કરવામાં કરવામાં આવ્યું હતું


દિવાળી નવા વર્ષ નિમિત્તે, જસદણ ના વંચિત પરિવારો ને મીઠાઈ-ફરસાણ વિતરણ સેવા કરવાની ઈશ્વરે તક આપી. જસદણના સેવકગણ અને દાતાઓએ, આ સેવાયજ્ઞમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શ્રી રમેશભાઈ સોરઠીયા(આર્થિક સહયોગ) શ્રી તુલશીભાઈ સોરઠીયા(આર્થિક સહયોગ)શ્રી શૈલેષ સિરોડીયા, હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી વિજયભાઈ ચૌહાણ, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, તરફથી સુમન રાઠોડ, રીટા વોરા એ સેવાયજ્ઞ સફળતાપૂર્વક પાર પાડવામાં જહેમત ઊઠાવી હતી.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.