સામાજિક સંવાદિતા નું ઉત્તમ ઉદારણ. લાઠી દાઉદી વ્હોરા સમાજ દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ - At This Time

સામાજિક સંવાદિતા નું ઉત્તમ ઉદારણ. લાઠી દાઉદી વ્હોરા સમાજ દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ


સામાજિક સંવાદિતા નું ઉત્તમ ઉદારણ.

લાઠી દાઉદી વ્હોરા સમાજ દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ

લાઠી શહેર માં બ્લડ ડોનેશન કેમ્પ તા.ર૧-૦૧-૨૦૨૪ ને રવિવાર ભારતીય એકતા તથા અંખડીતા ના પ્રખર હીમાયતી સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ડો.સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની રજા અને દુઆ મુબારકથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ખ્વાજા ગરીબે નવાગ મોહીનુદીન હસનૈન ચીસ્તી (૨.અ.) ના ૮૧૨ ના ઉર્ષ મુબારક નિમીતે ભારતીય એકતા, અખંડીતા અને ઈખલાસ ના શુભ આસય માટે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરેલ છે. તો સર્વો ભારતીયજનો ને આ કેમ્પ ને સફળ બનાવવા અને સહ્યોગ અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.સવારના ૯:૦૦ થી સુધી ૧:૦૦ સન્યાસ આશ્રમ ચાવંડ દરવાજા પાસે - લાઠી શાન્તાબા મેડીકલ કોલેજ & જનરલ હોસ્પીટલ - અમરેલી આયોજક તોલોબા ગૃપ દાઉદી વ્હોરા સમાજ લાઠી અદનાન કપાસી મો.૯૬૦૧૫૬૩૬૬૯ ખોજેમ કપાસી મો.૭૮ર૦૦૩પરપ૩ સમગ્ર લાઠી શહેર રામ બન્યું છે ત્યારે સામાજિક સંવાદિતા નું ઉત્તમ ઉદરણ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરૂ ધર્મગુરૂ ડો.સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની રજા અને દુઆ મુબારકથી ભગવાન શ્રી રામચંદ્રજી ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ના પાવન અવસરે સેવાયજ્ઞ રક્તદાન કેમ્પ દ્વારા ઉત્સાહ ભેર ઉજવણી કરાશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.