ચૂંટણી માટે ૫૦૭ એસ.ટી. બસ ફળવાતાં ૩૦૦ શિડ્યુઅલ ખોરવાયા - At This Time

ચૂંટણી માટે ૫૦૭ એસ.ટી. બસ ફળવાતાં ૩૦૦ શિડ્યુઅલ ખોરવાયા


હિંમતનગર, તા.૦૭ સાબરકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ ૨૩૨૬ મતદાન મથકો ઉપર મતદાન થયું હોવાથી હિંમતનગર એસ.ટી. ડિવીઝનની ૫૦૭ એસ.ટી. બસ ચૂંટણી માટે મોકલવામાં આવતાં ૩૦૦ શિડ્યુલ ખોરવાયાં હતાં. એસ.ટી. બસના અભાવે બસ મથકોમાં સવારથી મુસાફરોની ભીડ જોવા મળી હતી અને રાહ જોવા છતાં એસ.ટી. બસ ન મૂકાતાં આખરે મુસાફરોને ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.