જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી - At This Time

જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી


જસદણના રાજમાતા પ્રેમિલારાજેનું નિધન:પ્રજાજનોમાં શોકની લાગણી

જસદણના રાજમાતા પ્રેમિલારાજે શિવરાજકુમાર ખાચર (ઉ.વ.૮૯) તે દરબારશ્રી સત્યજીતકુમાર ખાચરના માતૃશ્રી યુવરાજ રવિરાજકુમાર, શિવરાજકુમારના દાદીમા સ્વ મહારાજ સાહેબ પ્રતાપસિંહરાવ ગાયકવાડ વડોદરાના સુપુત્રીનું તા. 4જુલાઈ 2022 ને સોમવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગત વર્ષો સુધી પ્રજામાં અપાર ચાહના ધરાવતાં હોય ત્યારે કાલે મંગળવારે સવારે અંતિમયાત્રા સમયથી બપોર સુઘી જસદણ શહેર સજજડ બંધ પાળશે રાજમાતાના નિધનથી પ્રજામાં શોકની કાલિમા છવાઈ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.