દામનગર શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/j0uzzkitqfcwnfyc/" left="-10"]

દામનગર શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે


દામનગર શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે

દામનગર ના ઢસાધાર ઉપર બિરાજતા શ્રી ધારેશ્વરી ખોડીયાર માતાજી ના મંદિરે શ્રી ખોડિયાર જ્યંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં થશે શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી મહોત્સવ નિમિત્તે તા.૨૯/૫/૨૦૨૩ ને રવિવાર ના મહાયજ્ઞ પ્રારંભ સવારે ૮:૦૦ ક્લાકે થી ૧૦:૦૦ ક્લાકે સંતવાણી સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ ક્લાકે મહા પ્રસાદ બપોરે ૧૨:૦૦ ક્લાકે યોજાશે ઢસા-દામનગર રોડ,મેથળીધાર,ખોડીયાર મંદિર પૂજ્ય મહંત શ્રી બંસીદાસ બાપુ સેવક સમુદાય નું સુંદર આયોજન કરાયું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]