કોની બેદરકારી ના કારણે શ્રમિકો એ ગુમાવ્યો પોતાનો જીવ અમદાવાદમાં સર્જાઈ મોટી દુર્ઘટના.. સાતમા માળેથી લિફ્ટ ટુટી પડતા ૭ શ્રમિકોના થયા મૃત્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hod2rjx2eqmo7t9r/" left="-10"]

કોની બેદરકારી ના કારણે શ્રમિકો એ ગુમાવ્યો પોતાનો જીવ અમદાવાદમાં સર્જાઈ મોટી દુર્ઘટના.. સાતમા માળેથી લિફ્ટ ટુટી પડતા ૭ શ્રમિકોના થયા મૃત્યુ


તા:-૧૪/૦૯/૨૦૨૨
અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટી પાસે પાસપોર્ટ ઓફિસ રોડ પાસે આવેલ એસ્પાયર-૨ નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન સર્જાઈ દુર્ઘટના આ દુર્ઘટના માં ૭ જેટલા શ્રમિકો નું થયું મૃત્યુ પોલીસ ઘટનાસ્થળે પોહચી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકો

* સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​​
* જગદીશભાઈ રમેશભાઈ નાયક
* અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
* મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
* મુકેશભાઇ ભરતભાઇ નાયક​​​​​​​
* રાજમલ સુરેશભાઇ ખરાડી
* પંકજભાઇ શંકરભાઇ ખરાડી

કોની બેદરકારી ના લીધે આટલી મોટી દુર્ઘટના સર્જાય

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]