સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજ જુનાગઢ મહાનગરના નવનિયુકત હોદેદારોની બેઠક યોજાઈ - At This Time

સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજ જુનાગઢ મહાનગરના નવનિયુકત હોદેદારોની બેઠક યોજાઈ


સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજ જુનાગઢ મહાનગરના નવનિયુકત હોદેદારોની બેઠક યોજાઈ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહમસમાજ જુનાગઢ મહાનગરના નવનિયુકત હોદેદારોની બેઠક યોજાઈ . આ બેઠકના અઘ્યક્ષ સ્થાને પ્રમુખશ્રી મેહુલભાઈ દવે એ બ્રહમસમાજને સંગઠીત કરી રચનાત્મક કાયઁક્રમો કરવા તેમજ જુનાગઢ ના દરેક વોડઁમા પાંચ લોકોની ટીમ બનાવી અને સમાજના છેવાડાના લોકો સુધી આપણી વાત પહોંચે અને સમાજના લોકો અને જરુરીયાતમંદો માટે કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે અનુરોધ કારોબારી ને કયોઁ હતો. મહામંત્રી જેન્તીભાઈ શીલુ એ બ્રહમસમાજ માટે આગામી કાયઁક્રમો અંગે વિસ્તૃત ચચાઁ કરી હતી અને હોદેદારો તેમજ કારોબારી સભ્યોમા સુચનો પણ લીઘા હતા. અને સારી રીતે શહેરની બ્રહમસમાજની ટીમ રચનાત્મક કાયોઁ કરે તેવી હાકલ કરી હતી. આ બેઠકમા ઉપપ્રમુખ , સંગઠનમંત્રી તેમજ કારોબારી સદસ્યો ઉપસ્થીત રહ્યા હતા જે મહામંત્રી જેન્તીભાઇ શિલું ની યાદી માં જણાવે


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.