કલાતીર્થ ની ૧૫ મી રાષ્ટ્રીય કાર્યશિબિર માં આફરીન કલાકૃતિ ઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g6c2wv9gvlhfs89c/" left="-10"]

કલાતીર્થ ની ૧૫ મી રાષ્ટ્રીય કાર્યશિબિર માં આફરીન કલાકૃતિ ઓ


કલાતીર્થ ની ૧૫ મી રાષ્ટ્રીય કાર્યશિબિર માં આફરીન કલાકૃતિ ઓ
નાસિક તીર્થક્ષેત્ર ખાતે ૧૫ મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટી ની પાવન ભૂમિમાં શિલ્પો, સ્થાપત્યો અને દેવાલયના તીર્થસ્થાનોનું બીજા દિવસે ૧૦૫ કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરતા કલાસાધકો ની આફરીન ને અભિભૂત કરતી કલા ને પ્રદર્શિત કરતી સુરત ની કલાતીર્થ સંસ્થાન ના આયોજન ને મનવંદન કરતા કલા રસિકો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]