લાઠી હેત ની હવેલી ખાતે ૨૪ માર્ચે ભારત ના ૧૪ મહામાહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં પદ્મશ્રી સંમેલન યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/x4pcddexnomwgbyg/" left="-10"]

લાઠી હેત ની હવેલી ખાતે ૨૪ માર્ચે ભારત ના ૧૪ મહામાહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં પદ્મશ્રી સંમેલન યોજાશે


લાઠી હેત ની હવેલી ખાતે ૨૪ માર્ચે ભારત ના ૧૪ મહામાહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આચાર્ય દેવવ્રતજી ની પ્રેરક ઉપસ્થિતિ માં પદ્મશ્રી સંમેલન યોજાશે લાઠી હરેકૃષ્ણ પરિવાર પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની હેતની હવેલી નું આતિત્ય માણશે દેશભર ના વિવિધ ક્ષેત્રે પ્રદાનકર્તા ઓ શ્રેષ્ટતમ મહાનુભવો પદ્મશ્રી ઓ પદ્મવિભૂષણો પદ્મભૂષણશ્રી ની ઉપસ્થિતિ માં સંમેલન
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]