વિસાવદર પહોંચી કોંગ્રેસ ની ગુજરાત પરિવર્તન યાત્રા. પ્રદેશ આગેવાની શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિત. તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

વિસાવદર પહોંચી કોંગ્રેસ ની ગુજરાત પરિવર્તન યાત્રા. પ્રદેશ આગેવાની શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિત. તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.


વિસાવદર પહોંચી કોંગ્રેસ ની ગુજરાત પરિવર્તન યાત્રા. પ્રદેશ આગેવાની શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિત. તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

વિસાવદર મા આજે ગુજરાતભરમાં જ્યારે ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે ત્યારે આજે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલતી ગુજરાત પરીવર્તન યાત્રા પ્રદેશના અગ્રણી શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાવિસાવદર શહેર ખાતે આવી પહોંચતા શક્તિસિંહ ગોહિલ દ્વારા સરદાર ચોકમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ ના ટેચ્યું ને હારતોરા કરેલ હતા ત્યારે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વિસાવદર વિધાનસભા ના સંભવિત ઉમેદવાર કરસન વડોદરિયાભેસાણ તાલુકા પ્રમુખ ત્રાપસિયા નીતિન રાણપરીયા તેમજ જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોશી નાથાભાઈ મહેતા કીર્તિકામદાર જિલ્લા પ્રમુખ ભરત અમીપરા વિસાવદર તાલુકા પંચાયત ના સ્ભ્યો સહિત આગેવાનો અને કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલહતુ ત્યારે વિસાવદર વિધાનસભા સીટમાં 5ટિકિટ માટેના દાવેદાર છે તેમાંથી જેકોઈ ને ટિકિટ મળશે તેને એક થઈને જીતાડવા ની હાકલ કરીહતી અને જુનાબસ્ટેન્ડ ચોક ખાતેબાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર કરેલ હતા અને વિસાવદર ના કાર્યકરો તેમજ લોકો સાથે જનસંવાદ કરેલ હતો
તો આતકે શક્તિસિંહ ગોહેલએ જણાવ્યું હતું કે હવે ભાજપના ખોટા પ્રચારથી ભરમાઈ પ્રજા હવે ભાજપને મત દેશે જ નહીં અને હવે ગુજરાતની પ્રજા પરીવર્તન માંગે છે જે કોંગ્રેસ સરકાર બનાવી પ્રજાના સુખકારી કર્યો હાથ ધરશે.હાલ આ 87વિધાનસભા વિસાવદર બેઠક પર કોંગ્રેસ ની બોલે છે ત્યારે આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસ બેઠક જાળવવામાં સફળ રહે છે કે કેમ તે જોવાનુરહ્યું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.