વિસાવદર ખાતે વિસાવદર સામાજિક સદભાવના સમિતિની બેઠકનું આયોજનકરવામાં આવેલ હતુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ym1yn8x4zpziqt1h/" left="-10"]

વિસાવદર ખાતે વિસાવદર સામાજિક સદભાવના સમિતિની બેઠકનું આયોજનકરવામાં આવેલ હતુ


વિસાવદર ખાતે વિસાવદર સામાજિક સદભાવના સમિતિની બેઠકનું આયોજનકરવામાં આવેલ હતુ
વિસાવદર
આજ રોજ સાંજના 6:30 વાગ્યે વિસાવદર સ્વામી નારાયણ ગુરુકુળ પાછળ વિસાવદર સામાજિક સદભાવના સમિતિ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક સમાજના જ્ઞાતિના પ્રતિનિધિ હાજરરહ્યા હતા
Rss દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમનો મુખ્ય ઉદેશ્ય માનવ સમજમાં વિભાજન નહી પણ સંગઠન ની ભાવનાનો ઉદભવ થાય તેવો રહીયો છે
આ કાર્યકમને સફળ બનાવવામાં સુધીરભાઈચૌહાણ તેમજ હરેશ ભાઈ સાવલિયા અરવિંદભાઈ ગોંડલીયા અમિત હિરપરા તેમજ તેમના સાથી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી
આ બેઠકમાં નરેન્દ્ર ભાઈ કોટીલા તેમજ રમણીક ભાઈ દુધાત્રા જ્યંતી ભાઈ ઘાવરી તેમજ સાગઠીયા ભાઈ મનુભાઈ બાલદાણીયા ડી. કે.. કાતરીયા તેમજ અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહિયા હતા
રિપોર્ટ શ્યામ ચાવડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]