હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ નું વિતરણ - At This Time

હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ નું વિતરણ


હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઝૂંપડપટ્ટીમાં મીઠાઈ નું વિતરણ

બોટાદ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શહેર ના ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં માં મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના સાળંગપુર રોડ તુરખા જેવા વિસ્તારોમાં વસતા દેવીપૂજક સમાજ, સાધુ સમાજ તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસ્તા તમાંમ ગરીબ વસ્તી ને 151 કીલો મીઠાઈ નું શ્રી નવહથ્યાહનુમાનજી મંદિર ના મંહત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી મહારાજ ના હસ્તે વિતરણ કરાવવામાં આવ્યું હતું ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસ્તા ગરીબ વસ્તીના લોકો દ્વારા ઢોલ નગારા સાથે સંતો તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સભ્યો નુ સ્વાગત કરાયું તેમજ ગરીબ પરીવારના નાના બાળકો ખુશીઓથી ઝુમી ઉઠ્યા હતા ત્યારે મંહત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા રાજીપો વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.