ધામેલ પરા ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું સ્નેહ મિલન યોજાયું - At This Time

ધામેલ પરા ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું સ્નેહ મિલન યોજાયું


દામનગર ના ધામેલ પરા ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની અધ્યક્ષતા માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ધામેલ પરા ખાતે યોજાયેલ સેનહ મિલન કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યા માં ગ્રામજનો ની ઉપસ્થિતિ જોવા મળી હતી આગામી ૧૫ મી વિધાન સભા ની ચૂંટણી માં ફરી વિધાયક તરીકે ઠુંમર ને છૂટી મોકલવા લોકો માં ઉત્સાહ નાના માં નાની વ્યક્તિ ઓ સાથે નો સંપર્ક દરેક મુદ્દે અસરકારક રજૂઆતો નિર્ણયો માટે જાગૃત ધારાસભ્ય તરીકે ની છાપ મતદારો ને સ્પર્શી ગઈ છે ત્યારે ખેડૂતો ના પ્રશ્નો હોય કે રોડ રસ્તા સક્રિય કોઈ પણ સમસ્યા માં સતર્કતા થી ન્યાય નિર્ણય કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું સ્નેહ મિલન તેમના ટેકેદારો દ્વારા ધામેલ પરા ખાતે યોજાયું હતું જેમાં એકસુર વ્યક્ત કરી વિરજીભાઈ માં વિશ્વાસ વ્યક્ત કરતા તમામ સમાજ ની ઉપસ્થિતિ જોવા મળી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.