માળીયા હાટીના પટેલ સમાજ ખાતે 11માર્ચે વિના મૂલ્યે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/d2awnpul0vghzdey/" left="-10"]

માળીયા હાટીના પટેલ સમાજ ખાતે 11માર્ચે વિના મૂલ્યે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે


માળીયા હાટીના પટેલ સમાજ ખાતે આયુર્વેદ શાખા, જૂનાગઢ જિલ્લા પંચાયત આયોજિત આયુષ મેળો તારીખ ૧૧ માર્ચ 2023, શનિવાર સમય - સવારે 9:00 થી 2:00 પટેલ સમાજ વાડી, માળીયા હાટીના ખાતે આયુષ મેળામાં વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ,યોજવામાં આવશે જેમાં બીપી તથા ડાયાબિટીસ ચેક અપ, આયુર્વેદ - પંચકર્મ - પૌષ્ટિક ખોરાક - યોગ વિગેરે વિષયોની પ્રદર્શનીનુ આયોજન રાખવામાં આવેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]