મહિસાગર : ૭૩ મો વન મહોત્સવ કડાણા તાલુકાના લેબાનીવાવો ગામ ખાતે આવેલ અર્બુદા માતાના મંદિર ના પટાંગણ મા ઊજવવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bd2xuzvh0dwxaeai/" left="-10"]

મહિસાગર : ૭૩ મો વન મહોત્સવ કડાણા તાલુકાના લેબાનીવાવો ગામ ખાતે આવેલ અર્બુદા માતાના મંદિર ના પટાંગણ મા ઊજવવામાં આવ્યો


મહિસાગર જીલ્લા મા ૭૩ મો વન મહોત્સવ કડાણા તાલુકાના લીંબાનીવાવો ગામ ખાતે આવેલ અર્બુદા માતાના મંદિર ના પટાંગણ મા ઊજવવામાં આવ્યો

આ ૭૩ માં વન મહોત્સવ માં રાજ્ય કક્ષા ના કેબીનેટ મંત્રી શ્રી અર્જુન સિંહ ચૌહાણ, જીલ્લા પ્રમુખ શ્રી રમીલાબેન ડામોર, કલેક્ટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ કમલેશ ભાઈ પાદરીયા તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]