સાવરકુંડલા માં કુંડલા વિભાગમાં આવેલ સ્મશાન માં અનેક અસુવિધાઓ. લોકો ને પડી રહીછે હાલાકી. - At This Time

સાવરકુંડલા માં કુંડલા વિભાગમાં આવેલ સ્મશાન માં અનેક અસુવિધાઓ. લોકો ને પડી રહીછે હાલાકી.


સાવરકુંડલા માં કુંડલા વિભાગમાં આવેલ સ્મશાન માં અનેક અસુવિધાઓ.

સાવરકુંડલા માં કુંડલા વિભાગમાં આવેલ સ્મશાન માં તંત્ર ની બેદરકારી ના કારણે અનેક અસુવિધા નો સામનો લોકો ને સ્મશાન યાત્રા દરમ્યાન કરવો પડે છે. જાણવા મળતી માહિતી મુજબ સાવરકુંડલા માં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવતા લાકડા ને સાચવવા માટે પૂરતી વ્યવસ્થા હોવા છતાં લાકડા ને ફાડયા વગરજ ઓરડી થી બાર રાખવામાં આવે છે હાલમાં ચાલી રહેલ ખરાબ વાતાવરણ ના કારણે અનેક લાકડા વરસાદ માં પલળી જાય છે અને અંતિમ સંસ્કાર માં આવતા મૃતદેહ ને વિધિ માં અગવડતા ઉભી થઇ રહી છે. જેને અનુલક્ષી ને તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
919913263165


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.