બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના A1 ગ્રેડના 9 અને A2 ગ્રેડના 46 વિદ્યાર્થીઓ ની ઝળ હળતિ સિધ્ધિ - At This Time

બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના A1 ગ્રેડના 9 અને A2 ગ્રેડના 46 વિદ્યાર્થીઓ ની ઝળ હળતિ સિધ્ધિ


બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના A1 ગ્રેડના 9 અને A2 ગ્રેડના 46 વિદ્યાર્થીઓ ની ઝળ હળતિ સિધ્ધિ

ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ જાહેર થયું હતું જેમાં સમગ્ર રાજ્ય માં બોટાદ જિલ્લો 96.40 ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યો હતો જેમાં બોટાદના ગઢડા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું રીઝલ્ટ 98.87 ટકા સાથે A1 ગ્રેડ 9 ના વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ ના 46 વિદ્યાર્થીઓ ઉતરિણ થયા હતા જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલક શ્રી માધવ સ્વામીએ ઉતરિણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.અને સ્માર્ટ વિભાગના રવિરાજ સર દ્વારા ઉતરિણ થયેલ તમામ વિદ્યાર્થીઓને મો મીઠુ કરાવી કેક કાપી વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને ગુરુકુળ સંચાલક શ્રી માધવ સ્વામી અને સ્માર્ટ વિભાગના રવિરાજ સર ના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોની મહેનતે વિદ્યાર્થીઓની સખત મહેનત અને વાલીઓનો સતત શિક્ષકો સાથેનો સંપર્ક એટલે શ્રેષ્ઠ પરિણામ તમામ વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ સર્વે સંત મંડળ ટ્રસ્ટીઓ શાળાનું અને પરિવારનું નામ રોશન કરનાર સર્વે વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી .જેમણે આ રીઝલ્ટ લાવવા માટે ટીમ બનાવી શિક્ષકોએ મહેનત કરી છે તેમને પણ અભિનંદન સાથે ધન્યવાદ સંસ્થા સાથે જોડાયેલ દરેક શિક્ષણ પ્રેમી સમાજ સેવકો ગૌરવ સાથે આનંદ ખુશીની લાગણી અનુભવે છે.

પ્રતિનિધિ વનરાજભાઈ ધાધલ
તસ્વીર હરેશ બાવળીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.