માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી...
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી છે....
આ બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું...
અંદાજિત રૂ. 2798.16 કરોડના ખર્ચે હાથ ધરાનાર આ મહત્વના પ્રોજેક્ટ થકી પવિત્ર યાત્રાધામ અંબાજીના દર્શને જતા ભાવિકો ઉપરાંત આબુ અને તારંગા જતા જૈન યાત્રિકોને આવાગમનની મોટી સુવિધા પ્રાપ્ત થશે...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]