માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/aspnlprykbtay7nj/" left="-10"]

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી


માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી...

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 116.65 કિમી લાંબી તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનને મંજૂરી આપી છે....

આ બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરું છું...

અંદાજિત રૂ. 2798.16 કરોડના ખર્ચે હાથ ધરાનાર આ મહત્વના પ્રોજેક્ટ થકી પવિત્ર યાત્રાધામ અંબાજીના દર્શને જતા ભાવિકો ઉપરાંત આબુ અને તારંગા જતા જૈન યાત્રિકોને આવાગમનની મોટી સુવિધા પ્રાપ્ત થશે...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]