સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર માં દિક્ષાંત અને ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો - At This Time

સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર માં દિક્ષાંત અને ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો


સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર માં દિક્ષાંત અને ઈનામ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો

સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગરમાં દિક્ષાંત અને ઈનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષ શ્રી સંજયભાઈ ચૌહાણ (કવિ -વાર્તાકાર) અંતરમન થી વિદ્યાર્થીઓ તથા વાલી ઓને શિક્ષણ વિશે ઉજાગર કર્યા હતા .આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રમુખશ્રી પ્રકાશભાઈ પટેલ, મંત્રીશ્રી ગૌરાંગભાઈ ભાવસાર, ટ્રસ્ટીશ્રી દિલખુશભાઇ પટેલ, શ્રી એન.ડી.ચૌધરી, શ્રીમનનભાઈ ભાવસાર, શ્રીદિપકસિંહ ચાવડા, આચાર્ય અનિતાબેન ભટ્ટ તેમનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલી ગણની ઉપસ્થિતિ રહ્યા હતા અને વિદ્યાર્થીઓ ને અને વાલી ઓ શિક્ષણ તથા સામાજીક તથા ધાર્મિકતા થી વિસ્તૃત જાણકારી આપી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.