વિસાવદર અવસાન નોંધ - At This Time

વિસાવદર અવસાન નોંધ


વિસાવદર નિવાસી શ્રી લાભુબેન ચંપકભાઈ વ્યાસ ઉ.વ. ૯૭ નું આજ તારીખ ૨૯-૧૧-૨૦૨૨ મંગળવારના રોજ અવશાન થયેલ છે , *તેઓની સ્મશાન યાત્રા આવતી કાલે તા. ૩૦-૧૧-૨૦૨૨ ને બુધવારે ભરતભાઈ ચંપકભાઈ વ્યાસ નાં નિવાસસ્થાન ડોબરીયા પ્લોટ, સ્વામિનારાયણ મંદિર સામે થી સવારે ૯ કલાકે રાખેલ છે* દ: દિલીપ ભાઈ સી. વ્યાસ, ગીરીશ ભાઈ સી. વ્યાસ, સ્વ. પ્રકાશ ભાઈ સી. વ્યાસ, ભરતભાઈ સી વ્યાસ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.