જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ - At This Time

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ . ભારે પવન સાથે વરસાદ આવવાના કારણે વીજ પોલ તેમજ જેટકોનો ૨૨૦ કેવિનો ટાવર ધરાશાયી . કાલાવડ તાલુકાના જશાપર અને ખીલોસ ગામે મીની વાવાઝોડાના કારણે સર્જાયા તબાહીના દ્રશ્યો . ૪૦ થી ૫૦ વીજપોલ તેમજ એક જેટકોનો ૨૨૦ કેવીનો ટાવર ધરાશાયી

રિપોર્ટ વિજય બગડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.