રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી - At This Time

રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ઇન્દિરા નગર મેઇન રોડ નજીક રહેતા અને કલર કામ કરતા મહેન્દ્રભાઈ મૂળચંદભાઈ ભક્તિનગર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેજ વિસ્તારના રહેતા શિવમ જનક બાવાજી અને જેનીલ રાજપૂતનું આરોપી તરીકે નામ નામ આપ્યું છે.
તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે શિવમ અને જેનિલ તેના ઘર નજીક બેઠા હોઈ તેથી ફરિયાદી આરોપીએ અહી ન બેસવા કહ્યું હતું જે બાબતનો ખાર રાખી ગત 11.30 વાગ્યાની સુમારે ફરિયાદીના ઘરે ધસી આવી એકટીવા ને ભાંગતોડ કરી ગાળાગાળી કરી આધેડ પર છરી વડે હુમલો કર્યો હતો.આ બનાવમાં આધેડને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.