જલાલપોર નવસારી હનુમાન ચાલીસા મંડળ આયોજિત……. - At This Time

જલાલપોર નવસારી હનુમાન ચાલીસા મંડળ આયોજિત…….


જલાલપોર ના તાસ્કદનગર સો.સા મા 10 વર્ષ થી ચાલી રહેલ હનુમાન જયંતી મહોત્સવ મા તા23/04/24 ના રોજ થયેલ ભવ્ય મહોત્સવ મા 12000 થી વધારે ભક્તો એ પ્રસાદ અને ભવ્ય યજ્ઞ નુ આયોજન થયેલ જેમાં ભાવિક ભકતો એ હનુમાન દાદા ના દર્શન કરી પ્રસાદ નો લાભ લીધો હતો.......
રિપોર્ટર. કમલેશ બોરડ નવસારી..


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.