વડનગર પ્રખંડ સુંઢીયા ખંડવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ત્રિશુલ દીક્ષા સમારોહ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8yorftjckmjzikih/" left="-10"]

વડનગર પ્રખંડ સુંઢીયા ખંડવિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ત્રિશુલ દીક્ષા સમારોહ


વિશ્વ હિન્દુ પરિષદ વિસનગર જિલ્લો *પ્રખંડ વડનગર બજરંગ દળ*

હિન્દુ શાસ્ત્ર મુજબ કારતક સુદ પૂર્ણિમા અનેતેની સાથે ચંદ્ર ગ્રહણ ના દિવસે મહાયોગ બન્યો હોય ત્યારે મંત્ર જાપ કરી ને ત્રિશૂળ દિક્ષા અાપવા માં આવી હતી તેથી એવું લાગે કે કોઈ પરમ પિતા પરમેશ્વર ની શક્તિ ઉતરી આવતી હોય તેવું દ્રશ્ય સમી સાંજ ના સમય વડનગર પ્રખંડ સુંઢિયા ખંડ ખાતે દેખાતુ હોય તેવું જોવા મળ્યું હતું અનેબજરંગ દળ દ્વારા 170 કાર્યકરોની બજરંગીઓને સંતો અને મહંતો દ્વારા ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]