હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા લાલપુર ગામે - At This Time

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા લાલપુર ગામે


હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા લાલપુર ગામે

દર વર્ષે ભાથીજી મહારાજનું પાટોત્સવ ઉજવવામાં આવે છે અહીં ભાથીજીના મહારાજના મંદિરે કોઈને વીંછી કરડો હોય ઝેરી જાનવર કોઈ ડંખ માર્યો હોય તે અહીંયા ઉતારવામાં આવે છે આ ભાથીજી મહારાજ મંદિર લોકોની માનતા પૂરી થાય છે

અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.