ઠાકોર સમાજનું ગૌરવ કથાકાર ઘનશ્યામભાઇ એ હરિદ્વાર ખાતે કથાનો પ્રારંભ કર્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6bhljdj8bpj222nj/" left="-10"]

ઠાકોર સમાજનું ગૌરવ કથાકાર ઘનશ્યામભાઇ એ હરિદ્વાર ખાતે કથાનો પ્રારંભ કર્યો.


સુરેન્દ્રનગરના મોરવાડ ગામના વતની એવા ઘનશ્યામભાઈ ઠાકોર કથાકાર રીતે ખૂબ જાણીતા છે. કથાકાર ઘનશ્યામભાઈ એ સમાજલક્ષી સેવાનો અનેક ફાળો આપેલો છે તેમજ અનેક દીકરીઓના સમૂહ લગ્ન માં પણ ફાળો ભજવેલો છે. હાલ અત્યારે હરિદ્વાર ખાતે કથાનો પ્રારંભ કરી લોકોને આનંદ કરાવી રહ્યા છે. તેમજ કથા ના મુખ્ય યજમાન લપાણા ધુણા આશ્રમ નું. જાદવ બાપુ પણ ઉપસ્થિત છે જેમાં કેદારનાથમાં યાત્રીકો ને મફત સુવિધા મળે તે માટે દવાનો કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં મુખ્ય દાતા ભાવનગરના નિવાસી નું. લાલદાસજી બાપુ પહાડી હનુમાન મંદિર સરિતા સોસાયટી આ ત્રણે મહાનુભાવો સાથે રહીને હાલ અત્યારે ઉત્તરાખંડ ખાતે સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે જે ગૌરવની વાત છે.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર ..રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]