પેપર લીક કાંડ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સિન્ડિકેટ સભ્યો રાજીનામા આપે - At This Time

પેપર લીક કાંડ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સિન્ડિકેટ સભ્યો રાજીનામા આપે


3 દિવસમાં FIR ન નોંધાય તો NSUI ધરણાં કરશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બીબીએ અને બી.કોમ.નું પેપર લીક થવાની ઘટનામાં યુનિવર્સિટી અને પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા શનિવારે રાજકોટ એનએસયુઆઈના આગેવાનોએ પોલીસ કમિશનરની કચેરીએ દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.