માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલી પાઠવી - At This Time

માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામનારને શ્રદ્ધાંજલી પાઠવી


ભાવભીની શ્રદ્ધાંજલિ વખતે માળીયા હાટીના પોલીસ સ્ટાફમાં આંખમાં પાણી આવતા કરુણ દ્રશ્યો સામે આવ્યા

માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે માળીયા હાટીના પોલીસ સ્ટાફ દ્વારા મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેમજ ઇજાગ્રસ્તોને જલ્દી સાજા કરે માટે તેવી પ્રાર્થના માળીયા હાટીના પોલીસ સ્ટેશન ના પીએસઆઈ બી.કે.ચાવડા તથા પોલીસ સ્ટાફે કરી

દિવંગત આત્માને શાંતિ અર્પે તે માટે બે મિનિટ નું મૌન ધારણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.