સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને EMRIGREEN HELATH SERVISE નાં કર્મચારીઓ - At This Time

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને EMRIGREEN HELATH SERVISE નાં કર્મચારીઓ


સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને EMRIGREEN HELATH SERVISE નાં કર્મચારીઓ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.જેમાં સિવિલ હોસ્પિટલના ડૉ.કમલેશભાઈ પરમાર, ડૉ.કેયુર સોની તેમજ EMRI SERVICE નાં  ડૉ.મયંક પટેલ,પ્રતીક સુથાર તેમજ  ૧૦૮, ૧૯૬૨ તેમજ ખિલખિલાટ એમ્બ્યુલન્સના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.