આંબેડકરનગરમાં છરીના 4 ઘા ઝીંકી મનપાના કર્મચારીની હત્યા` - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4b3ae39c90makwqi/" left="-10"]

આંબેડકરનગરમાં છરીના 4 ઘા ઝીંકી મનપાના કર્મચારીની હત્યા`


જૂની અદાવતનો ખાર રાખી આરોપીઓ તૂટી પડ્યા

​​​​​​​કેટલાક આરોપીઓને ઉઠાવી લેતી પોલીસ, અન્યની શોધ

શહેરના 80 ફૂટ રોડના આંબેડકરનગરના ગેટ પાસે બુધવારે રાત્રિના થોરાળા વિસ્તારના યુવક અને મનપાના કર્મચારીને જૂની અદાવતનો ખાર રાખી છરીના ચાર ઝીંકી મોતને ઘાટ ઊતારી દીધો હતો. પોલીસે કેટલાક શકમંદોને ઊઠાવી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]