આજે બોટાદ શહેરના પૂતળાં ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળાં દહન કાર્યક્રમ યોજાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3zqxbonnobflsapl/" left="-10"]

આજે બોટાદ શહેરના પૂતળાં ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળાં દહન કાર્યક્રમ યોજાશે


જય શ્રી રામ..

*પૂતળા દહન કાર્યક્રમ*

આજે તા-30/06/2022 ને બપોરે 1:00 કલાકે બોટાદ શહેર ના પૂતળા ચોક (દીન દયાળ ચોક) ખાતે રાજસ્થાન ના ઉદયપુર ખાતે હિન્દુ કનૈયાલાલ ની હત્યા ના સંદર્ભ માં વિરોધ તથા પૂતળા દહન તથા રાષ્ટ્ર વિરોધી તત્વ ના વિરોધ માં સૂત્રો ચાર સાથે નો કાર્યક્રમ નક્કી થયેલ છે તો સમગ્ર સનાતન હિન્દુ સમાજ તથા હિન્દુ સંગઠનો સાથે હાજરી દેવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આહ્વાન કરવામાં આવે છે..

*તારીખ:- 30/06/22*
*વાર:- ગુરુવાર બપોરે*
*સમય:- 1:00 કલાકે*
*સ્થાન:- પૂતળા ચોક (દીન દયાળ ચોક,ટાવર રોડ, બોટાદ ૩૬૪૭૧૦* .

જય શ્રી રામ

તથા અન્ય સમાજ ને જોડાવા વિનંતી.

બજરંગ દળ બોટાદ જિલ્લા સંયોજક
મહેશ ભાઈ કણઝરીયા (વાવડી)

બજરંગ દળ બોટાદ જિલ્લા સહ સંયોજક
ઉમંગભાઈ ચાવડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]