જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા પોક્સો જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો - At This Time

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા પોક્સો જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો


સૌહાર્દ સંસ્થા તરફથી પોક્સો સંદર્ભે સમગ્ર રાજ્યમાં તા.૨૬-૦૯-૨૦૨૨ થી ૨૦-૧૦-૨૦૨૨ સુધી જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી થયું છે. જેના ભાગરૂપે હિંમતનગરમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.