GK Archives - At This Time

Lost phone? A billion people will find!

તમારો ફોન ક્યારેક ને ક્યારેક ખોવાયો જ હશે. ઘરમાં જ ઓશિકા નીચે, બેકપેકમાં બીજી ચીજવસ્તુની નીચે, ઘર/ઓફિસના પાર્કિંગમાં મૂકેલા સ્કૂટર/કારમાં… ફોન પોતાની

Read more

આજે 30મી માર્ચ વિશ્વ પેન્સિલ દિવસ છે આજે પણ કોમ્પ્યુટર યુગમાં પેન્સિલ પાસે છે પોતાની એક અલગ ઓળખ બનાવી રાખી છે.

આજના આઈટી યુગમાં પેન્સિલ પાસે છે ધમાલ વચ્ચે પોતાની આગવી ઓળખ અકબંધ રાખીછે 30મી માર્ચ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ

Read more

ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ : ભગતસિંહની એ અંતિમ ઇચ્છા, જે ફાંસી સાથે અધૂરી રહી ગઈ.

લાહોર સેન્ટ્રલ જેલમાં 23 માર્ચ, 1931ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ જ થઈ હતી. ફરક માત્ર એટલો હતો કે સવારેસવારે

Read more

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ કેમ મનાવવામાં આવે છે?

1908માં 15,000 મહિલાઓએ કામના ઓછા કલાકો, વધારે પગાર અને મતાધિકારની માગણી સાથે ન્યૂયૉર્ક સિટીમાં કૂચ કરી, ત્યારે આ દિવસનું બીજ

Read more

અમદાવાદની સ્થાપના કોણે અને કેમ કરી હતી? અમદાવાદનો ઇતિહાસ!હું અમદાવાદ છું, આજે મારો 612મો જન્મદિવસ છે’

ઐતિહાસિક શહેર અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ત્યારે

Read more

આપણે સૌએ છત્રપતિ શિવાજી મહારાજ નું નામ તો સાંભળ્યું જ છે. શિવાજી ભોસલે, જે છત્રપતિ શિવાજી મહારાજ તરીકે ઓળખાતા હતા, તેમના નામનું નામ ઇતિહાસમાં એક વીર મરાઠા યોદ્ધા તરીકે રાખવામાં આવ્યું છે. આજે અમે તમને “વીર”યોધ્ધા નો ઈતિહાસ.

શિવાજી મહારાજ મહાન યોદ્ધા હતા, જેમણે દરેક પરિસ્થિતિમાં, તેમના શત્રુ સામે કુશળતાપૂર્વક અને ચપળતાથી લડ્યા હતા. શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના

Read more

આજે મહાશિવરાત્રિનો મહાપર્વ! જાણો ઈતિહાસ, અને મહત્વ?

મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ. મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિંદુ ધર્મના મુખ્ય ત્રણ

Read more

World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ જ શા માટે મનાવવામાં આવે છે? આવો જાણીએ ઇતિહાસ.

વિશ્વ આરોગ્ય સંસ્થાની પહેલ પર વર્ષ 1933 માં પ્રથમ કેન્સર દિવસ જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં મનાવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આખું

Read more

શહીદ દિવસ : જ્યારે મહાત્મા ગાંધીએ લીધો હતો અંતિમ શ્વાસ, જાણો એ સાંજે શું બન્યુ હતું

શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરુષોને પણ

Read more

મહારાણા પ્રતાપ પુણ્યતીથી પર જાણો તેમની કેટલીક આશ્ચર્યજનક વાતો

મેવાડનાં રાજપૂત રાજા મહારાણા પ્રતાપ એક વીર યોદ્ધા અને એક ઉત્તમ લડાઈના વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે. જેમણે મોગલોના વારંવારનાં હુમલાઓથી

Read more

રાષ્ટ્રીય યુવા દિવસ જાણો રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીનું કારણ અને ઇતિહાસ.

રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણીનું કારણ અને ઇતિહાસ :   સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. દેશના

Read more

આજે વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

હિન્દી ભાષા અને તેનાથી સંબંધિત લોકો માટે 10મી જાન્યુઆરી ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે આ દિવસે સમગ્ર વિશ્વમાં

Read more

ભારતમાં દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે?

ભારતમાં દર વર્ષે નવમી જાન્યુઆરીના દિવસે ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિનની ઉજવણી માટે નવમી જાન્યુઆરીની

Read more

24 ડિસેમ્બર એટલે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ‘ – જાણો, એક ગ્રાહક તરીકે ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો

24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસગ્રાહકોને સજાગ અને જાગૃત બનાવવા અનેક સેમિનાર યાજાતા હોય છેઆ દિવસનો મનુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષાનો

Read more

આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ શું કામ ઉજવવામાં આવે છે, શું છે આ દિવસનું મહત્વ !

23 ડિસેમ્બરે ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂત-મૈત્રીપૂર્ણ

Read more

આજે છે રાષ્ટ્રીય ગણિત દિવસ! જાણો શા માટે અને કોની યાદમાં ઉજવાય છે આ દિવસ?

દર વર્ષે આજનો દિવસ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે

Read more

 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે કેમ જાણો ?

પૃથ્વી પરના કાલ્પનિક પરા કર્કવૃત્ત અને મકરવૃત્તિ વચ્ચેની સૂર્યની ગતિને કારણે ઉત્તરાયણ અને દક્ષિણાયન સંભવે છે. તા. ૨૧મી ડિસેમ્બરે સૂર્યની

Read more

આજે આપણે આ લેખમાં જાણીએ માનવ શરીરના કેટલાક અદભૂત રહસ્યો. ૧ મિનિટમાં શરીરમાં શું થાય?

રોજિંદા જીવનમાં આપણને એક મિનિટનો સમય બહુ સામાન્ય લાગે છે, પરંતુ આ એક મિનિટમાં આપણા શરીરમાં જે કંઈ હિલચાલ થાય

Read more

આજે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે.

વિશ્વભરમાં દર વર્ષ તા. ર૦મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી

Read more

આજનો ઇતિહાસ: 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેના સામે ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ની ઉજવણી..

આજે તારીખ 16 ડિસેમ્બર, 2022 અને શુક્રવારનો દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર પોષ સુદ આઠમ તિથિ છે. કેલેન્ડર વર્ષ 2022

Read more

આજે 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ… જાણો કમ્પ્યૂટરની રસપ્રદ વાતો.

વિશ્વ કમ્પ્યૂટર દિવસની ઉજવણીની શરૂઆત જે લોકો સુધી હજુ સુધી કમ્પ્યૂટર કે ટેક્નોલોજીની માહિતી પહોંચી નથી તે લોકોને કમ્પ્યૂટર કે

Read more

ભારત નો સંવિધાન દિવસ ૨૬ નવેમ્બર ના રોજ ઉજવાય છે જાણો વિશ્વના સૌથી મોટા બંધારણ દિવસ વિશે થોડી વાતો.

દુનિયા નું સૌથી મોટુ બંધારણ ભારત નું છે.તેં કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથે થી લખવામાં આવ્યુ

Read more

26/11 મુંબઈ હુમલો: કાળમુખા આ દિવસે મુંબઈમાં ખેલાયું હતું મોતનું તાંડવ, માયાનગરી થઈ હતી લોહીલુહાણ

પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓ દરિયાના રસ્તે મુંબઈમાં એન્ટ્રી કરી હતી. દરિયામાં ભારતીય નૌસેનાને ખો આપીને તેમણે ભારતીય નાવનો સહારો લીધો.

Read more

Birthday Special: શા માટે મેરી કોમ 40 વર્ષની ઉંમરે પણ વિશ્વની દરેક છોકરી માટે પ્રેરણા છે

મેરી કોમે (MARYKOM)પોતાની મહેનતથી સમગ્ર વિશ્વમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. મેરી કોમને તેની બોક્સિંગ કારકિર્દીમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો

Read more

નોટબંધીના 6 વર્ષ: PM મોદીના એક એલાનથી ચોંકી ગયા હતા ભારતીયો, જાણો 8 નવેમ્બર જ છે કેમ ખાસ.‌..

PM મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરવાનું કર્યું હતું એલાન એક જાહેરાતથી બેંકો બહાર લાગી લાઈનો.છ વર્ષ પહેલાં… 8

Read more

આજે ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ : જાણો તેનાં ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે

કેન્સર, એક જીવલેણ રોગ જેમાં અત્યાર સુધી ભાગ્યે જ કાયમી ઈલાજ છે. આ બીમારીએ વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે,

Read more

140 વર્ષ જૂનો છે મોરબીનો ઝૂલતો પુલ, જાણો મોરબીના ઝૂલતા પુલનો ઈતિહાસ, ચાલો જાણીએ મોરબીના મચ્છુ નદી પરના આ ઐતિહાસિક પુલ વિશે.

આ ઝૂલતો પુલ લંડનના મહારાણી વિક્ટોરિયાએ નાઈટ કમાન્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઈન્ડિયાનો ખિતાબ જેમને આપ્યો હતો, એવા મોરબીના મહારાજા

Read more

એકતા દિવસ: લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મદિવસ, જાણો સરદારના જીવનની અસરદાર વાતો

31 ઓક્ટોબર, 1875ના રોજ થયો હતો જન્મ આ એજ દિવસ છે જ્યારે દેશમાં લોખંડી પુરુષ સરદાર પટેલનો જન્મ થયો હતો.

Read more

13 જવાનની યાદમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસ – વર્ષ 1959માં ચીની સૈનિકોએ અસહ્ય યાતના આપ્યા બાદ પરત મોકલી દીધેલા – લદ્દાખના હોટસ્પ્રિંગ્સમાં બહાદુર શહીદોને શ્રધ્ધાંજલી અપાશે

વર્ષ ૧૯૫૯માં ચીની સૈનિકોએ ભારતીય ઓફિસર સહિત ૧૩ જવાનોને બંધક બનાવી તેમને અસહ્ય યાતના આપ્યા બાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના જન્મદિવસે

Read more