યુવાસેના વિધાનગર શહેર દ્વારા ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું - At This Time

યુવાસેના વિધાનગર શહેર દ્વારા ડાકોર જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું


વિદ્યાનગર શહેર યુવાસેના સંગઠન દ્વાર કારતક સુદ કાર્તિકી ત્રીપુરારી પુનમ દ્વારકાધીશ શ્રી રણછોડજી ના દર્શન જતા પદયાત્રીઓ માટે 2000, ફુડપેકટ તથા અન્ય સંસ્થા યુવાસેના ના કાર્ય થી પ્રેરીત થઈ ને સહભાગી બનીને ચા અને નાસ્તો આયોજન કરવામાં આવ્યું કમોસમી વરસાદ ના કારણે ઠંડી મા ભીના થયેલા આવેલ યાત્રીઓ માટે શરીર ને ઠંડી થી રાહત મળે એમાટે રૂમ તથા ગેસના સગડાનું સુવિધા કરવામાં આવી આ તમામ સગવડતા ડાકોર ઉમરેઠ રોડ સ્મશાન કોમ્પ્લેક્ષ પાસે યાત્રીઓ ને સુવિધા અને સેવાઓ આપવામા આવી
આ સેવામાં વિદ્યાનગર યુવાસેના ના 60 કાર્યકરો એ સેવા આપી
આ પ્રસંગે યુવાસેના વિધાનગર શહેર પ્રમુખ હિતેશભાઈ પટેલ મહામંત્રી ચિરાગભાઈ સરવૈયા, વિમલભાઈ નિમાવત, જીગ્નેશભાઈ રાવલ, જીગરભાઈ જેઠવા, વિપુલભાઈ, સંજયભાઈ લિંબાચિયા , વિકાસભાઈ પટેલ સહીતના અન્ય આગેવાનો હાજર રહ્યા


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.