મેંદરડા ના અરણિયાળાં ગામ ના મહંત શ્રી જીતેન્દ્રભારતીજી દ્વારા પ્રકાશ પીઠડિયા નામના શખ્સ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવા આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

મેંદરડા ના અરણિયાળાં ગામ ના મહંત શ્રી જીતેન્દ્રભારતીજી દ્વારા પ્રકાશ પીઠડિયા નામના શખ્સ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવા આવેદનપત્ર આપવામાં આવ્યું


તાજેતરમાં સાળંગપુર માં હનુમાનજીની ભીંત ચિત્ર સંબંધે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે વિવાદ હેઠળ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશ પીઠડિયા નામના શખ્સ દ્વારા અમો ના દાદા ગુરૂ ઈન્દ્રભારતીજી બાપુ ની પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડે અને આદર્શ વ્યકિતત્વ ગરીમાને લાંછન લગાડે તે પ્રમાણેના ઇરાદાપૂર્વક બદનક્ષીકારક ઉચ્ચારણો કરેલા, તેનાથી અમારી ધાર્મિક લાગણી ઠેસ પહોંચેલ છે, જે વિષય અંતર્ગત મેંદરડા તાલુકાના પોલીસ સ્ટેશન હેઠળ આ આરોપીએ ગુન્હાહિત કૃત્ય કરેલ હોય તેમની સામે કાયદેસરની થવા માટે આવેદન પત્ર આપવામાં આવેલ.


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.