હિંમતનગર તાલુકા ના નવલપુર ગામે ખેતરમાં ગાયો ચારવા માટે ગયેલા યુવાન સંજયભાઈ રબારી નામના વ્યક્તિ ઉપર વિજણી પડવાથી મોત. - At This Time

હિંમતનગર તાલુકા ના નવલપુર ગામે ખેતરમાં ગાયો ચારવા માટે ગયેલા યુવાન સંજયભાઈ રબારી નામના વ્યક્તિ ઉપર વિજણી પડવાથી મોત.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં તારીખ 16 7 2022 ના રોજ બપોરના 12:30 કલાકે વીજળીના કડાકા સાથે વરસાદ પડતા રબારી સમાજના યુવક સંજયભાઈ પ્રભાતભાઈ રબારી ગાયો ચરાવવા અર્થે ગામના સીમાડામાં આવેલ બાવા તળાવ પાસે ગાયો ચરાવી રહ્યા હતા દરમિયાન આકાશી વીજળી પડતા ઘટના સ્થળ ઉપર મૃત્યુ પામ્યા હતા જેથી નવલપુર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.