બોટાદ નગરપાલિકા દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવા આવી - At This Time

બોટાદ નગરપાલિકા દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવા આવી


બોટાદ નગરપાલિકા દ્વારા મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા લોકો ને શ્રદ્ધાંજલિ આપવા આવી

આજ રોજ બોટાદ નગરપાલિકા અને બોટાદ વહીવટી તંત્ર દ્વારા કર્મચારી અને અધિકારી ગણ એકત્ર થઇ મોરબી પુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલા સદ્ ગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા કરી દિવંગત આત્માઓ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને મૌન રહી તેમની દિવંગત આત્મા ને શાંતિ મળે અને બોટાદ નગરપાલિકા નાં કર્મચારી અને બોટાદ વહીવટ તંત્ર ઉપસ્થીત રહ્યા હતા

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.