મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના દર્શન મીની ઓઇલમીલ, ઋત્વિક સેલ્સ, નિર્મલ રાજ ટ્રેડિંગ સહિત વિવિધ સોપાનોના ઉદ્ઘાટન તેમજ સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિતિ રહ્યા - At This Time

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના દર્શન મીની ઓઇલમીલ, ઋત્વિક સેલ્સ, નિર્મલ રાજ ટ્રેડિંગ સહિત વિવિધ સોપાનોના ઉદ્ઘાટન તેમજ સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિતિ રહ્યા


વાણિજ્યના પાવન પર્વ લાભ પાંચમના શુભ પ્રસંગે આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ-વિંછીયા વિસ્તારના દર્શન મીની ઓઇલમીલ, ઋત્વિક સેલ્સ, નિર્મલ રાજ ટ્રેડિંગ સહિત વિવિધ સોપાનોના ઉદ્ઘાટન તેમજ સામાજિક અને ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિતિ રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.