રાત્રે પેટમાં દુખાવો ઉપડયા બાદ બેભાન હાલતમાં 12 વર્ષના બાળકનું મોત - At This Time

રાત્રે પેટમાં દુખાવો ઉપડયા બાદ બેભાન હાલતમાં 12 વર્ષના બાળકનું મોત


અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો 12 વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના 12 વાગ્યે પેટમાં દુખાવો થતાં સારવાર માટે પ્રથમ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી માતાનું નિવેદન નોંધ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.