લુણાવાડા ખાતે પી એમ વિશ્વકર્મા યોજના ના લાભાર્થીઓ ને માહિતી પુસ્તિકા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, - At This Time

લુણાવાડા ખાતે પી એમ વિશ્વકર્મા યોજના ના લાભાર્થીઓ ને માહિતી પુસ્તિકા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો,


દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કારીગરો ને આત્મ નિર્ભય બની પોતાના વ્યવસાય શરૂ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ થી પી એમ વિશ્વકર્મા યોજન શરૂ કરવામાં આવી છે આ આયોજન અંતગર્ત આઇસેક્ટ પી એમ વિશ્વકર્મા તાલીમ કેન્દ્ર ખાતે દરજી કામ ના તાલીમ લઈ રહેલા લાભાર્થીઓ ને માહિતી પુસ્તિકા નો વિતરણ કાર્યક્રમ જિલા પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. તાલીમાર્થીઓ ને શુભેચ્છા પાઠવતા જિલા પ્રમુખ સાહેબ દરેક લાભાર્થીઓ તાલીમ મેળવ્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બનવા તરફ આગળ વધો તેવી શુભેચ્છાઓ આપી આ કાર્યક્રમ માં જિલા કાર્યાલય મંત્રી જીગરભાઈ પંડ્યા, , લુણાવાડા મંડળ પ્રમુખ કાનજીભાઈ પગી , સમીર ભાઈ મહેતા , પી એમ વિશ્વકર્મા યોજન ના સાયોંજક દિવ્યાંગ ભાઈ પંચાલ , આઇસેકટ પીએમ વિશ્વકર્મા તાલીમ કેન્દ્ર ના સંચાલક પ્રહલાદસિંહ ગોહિલ સહિત સંસ્થા ના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થત રહ્યા, લાભાર્થીઓ પણ આ યોજના થી ખુશ છે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી નિર્ભર વ્યક્ત કર્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.